gujarat
-
એપ્ટેકના શેરમાં ઇન્સાઇડર ટ્રેડિંગના મામલે સેબીએ દેશના સૌથી મોટા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાને કારણદર્શક નોટિસ આપી
એપ્ટેક કંપનીના શેરમાં ઇનસાઇડર ટ્રેડિંગના મામલે શેર બજારના નિયમનકાર સેબીએ રાકેશ ઝુનઝુનવાલાને કારણદર્શક નોટિસ ફટકારી છે. એપ્ટેક IT અને એજ્યુકેશન…
Read More » -
10 તકલીફોમાં રાહત આપે છે પોપકોર્ન
ડાયાબિટીસથી બચાવ – તેને ખાવાથી બોડીમાં ઇન્સ્યુલિનનું લેવલ પ્રોપર રહે છે. આ ડાયાબિટીસથી બચવામાં ઇફેક્ટિવ છે.વધશે મેમરી- તેમાં થાઇમિન એન્જાઇમ…
Read More » -
સુશાંતસિંહની જિંદગીના છેલ્લા કલાકોની કહાણી
ટીવી સિરીયલ્સમાં પોતાના અભિનયનો જાદુ દેખાડ્યા બાદ ફિલ્મો દ્વારા લોકોનાં દિલમાં પોતાની જગ્યા બનાવનારા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી…
Read More » -
વિજાપુરના ખરોડમાં 25 લાખ જેટલા તીડનો દવા છાંટી ખાત્મો,
રવિવારે વહેલી સવારે જિલ્લા ખેતીવાડી વિભાગની ટીમે દવાનો છંટકાવ કરી 25 લાખ જેટલા તીડનો ખાત્મો બોલાવી નાખ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી…
Read More » -
શું તમે જાણો છો હેડફોન પર R અને L કેમ લખેલું હોય છે?
રોજીંદી જીવનશૈલીથી જોડાયેલી કેટલીક વસ્તુના કોયડા ઉકેલવા માટે આપણું મન હારી જાય છે. અમુક પ્રશ્નોના જવાબ એવા હોય છે કે…
Read More » -
દ્વિઅંકી સંખ્યા નો ઘડિયો લખવાની સરળ અને મજેદાર રીત
જે દ્વિઅંકી સંખ્યા નો ઘડીયો લખવો હોય તેના બંને અંકો નાં ઘડીયા બાજુ બાજુમાં લખો. દા.ત.૮૭ નો ઘડીયો લખવો હોય…
Read More » -
સકારાત્મક દ્રષ્ટીકોણ: સદાયે હસતા રહો, હસાવતા રહો.
ગુરુને શિષ્યે કહ્યું,”ગુરુદેવ, એક વ્યક્તિએ આશ્રમ માટે એક ગાય ભેટમાં આપી છે.” ગુરુ એ કહ્યું,”સારું થયું, દૂધ પીવા મળશે.” એક અઠવાડિયા પછી શિષ્યે ફરી ગુરુ પાસે આવી કહ્યું,”ગુરુદેવ, જે વ્યક્તિ એ ગાય ભેટમાં આપી હતી, એ ગાય પાછી લઈ ગયો.” ગુરુએ કહ્યું,”સારું થયું. છાણ ઉપાડવા ની ઝંઝટ માંથી મુક્તિ મળી!“ પરિસ્થિતિ બદલાય તો એ પ્રમાણે તમારી મનઃસ્થિતિ બદલો. પછી જુઓ કેમ તમારા સઘળાં દુ:ખ સુખમાં પરિવર્તિત થઈ જાય છે. આખરે સુખ-દુ:ખ મનનાં જ સમીકરણ તો છે! એક અંધ વ્યક્તિને મંદીર આવેલો જોઇ લોકોએ હસતાં હસતાં તેને પૂછ્યું ,”તું મંદીર તો આવ્યો છે પણ ભગવાનને જોઇ શકીશ ખરો?” તે અંધ વ્યક્તિએ જવાબ આપ્યો,”હું જોઈ શકું કે ન જોઇ શકું એથી શો ફેર પડે છે? મારો ભગવાન તો મને જોઇ જ શકે છે!” દ્રષ્ટી નહિ,દ્રષ્ટીકોણ સકારાત્મક જોઇએ. સદાયે હસતા રહો,હસાવતા રહો. ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની…
Read More » -
ખૂબ ગુણકારી તુલસીના સેવન વખતે ધ્યાનમાં રાખો આ વાત, એક ભૂલ પડશે ભારે
તુલસીનું બાયોલોજિકલ નામ બેસિલ છે. તુલસીને હિંદુ ધર્મમાં ખૂબજ પવિત્ર ગણવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે.…
Read More » -
તાંબાના વાસણનું પાણી પીવાના છે ગજબના ફાયદા
ઉનાળો હવે શરૂ થઈ ગયો છે. જો તમે આ સિઝનમાં રોજ તાંબાના લોટાનું પાણી પીશો તો તમારા સ્વાસ્થ્યને ગજબના ફાયદાઓ…
Read More » -
નાની-મોટી દરેક બીમારીઓમાં બેસ્ટ છે આ ડ્રિંક
પપૈયાને અનેક ઐષધિય ગુણોની ખાણ કહેવામાં આવે છે. તેમાં એવા ઔષધિય તત્વો છે, જે આપણાં શરીરને અનેક રોગોથી બચાવે છે.…
Read More »