News
-
કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
ડૅક્સામૅથાસન નામની સસ્તી અને મોટા પ્રમાણમાં ઉપલબ્ધ દવા કોરોના વાઇરસથી ગંભીર રીતે બીમાર દરદીઓનો જીવ બચાવી શકે છે. વૅન્ટિલેટર પર…
Read More » -
અર્થતંત્ર ફરી પાટે ચડી રહ્યું હોવાના સંકેતો મળી રહ્યા છેઃ પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના સંકટ સામે લડવાની સાથે સાથે આર્થિક ગતિવિધિને પણ વેગ આપવા પર જોર આપ્યું છે. પીએમ…
Read More » -
એપ્ટેકના શેરમાં ઇન્સાઇડર ટ્રેડિંગના મામલે સેબીએ દેશના સૌથી મોટા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાને કારણદર્શક નોટિસ આપી
એપ્ટેક કંપનીના શેરમાં ઇનસાઇડર ટ્રેડિંગના મામલે શેર બજારના નિયમનકાર સેબીએ રાકેશ ઝુનઝુનવાલાને કારણદર્શક નોટિસ ફટકારી છે. એપ્ટેક IT અને એજ્યુકેશન…
Read More » -
ખાવા માટે ખરીદેલા બતકના ઈંડાંને ગરમી આપવામાં આવી તો બતકના બચ્ચાંઓ જન્મ્યા
ઉત્તર લંડનના હર્ટફોર્ડશિઅરમાં રહેતી 29 વર્ષીય મહિલા ચાર્લી લેલો હાલ ખૂબ જ ચર્ચામાં છે. તેણે સુપરમાર્કેટમાંથી ખરીદેલાં ઈંડાંઓમાંથી વગર માતાએ…
Read More » -
જેવા સાથે તેવા
એક ગામમાં ચંપક નામનો માણસ રહેતો હતો. તે સ્વભાવે લોભી અને સ્વાર્થી હતો. તે શાકભાજી વેચવાનો ધંધો કરતો હતો. તે…
Read More » -
રંગોના આંસુ
રાહુલ અત્યંત ગરીબ હતો. ગઈકાલની શાળાની રિસેસમાં મળેલા બપોરના ભોજન પછી એણે કંઈ જ ખાધું ન હતું. આજે સવારે અડધો…
Read More » -
10 તકલીફોમાં રાહત આપે છે પોપકોર્ન
ડાયાબિટીસથી બચાવ – તેને ખાવાથી બોડીમાં ઇન્સ્યુલિનનું લેવલ પ્રોપર રહે છે. આ ડાયાબિટીસથી બચવામાં ઇફેક્ટિવ છે.વધશે મેમરી- તેમાં થાઇમિન એન્જાઇમ…
Read More » -
સુશાંતસિંહની જિંદગીના છેલ્લા કલાકોની કહાણી
ટીવી સિરીયલ્સમાં પોતાના અભિનયનો જાદુ દેખાડ્યા બાદ ફિલ્મો દ્વારા લોકોનાં દિલમાં પોતાની જગ્યા બનાવનારા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધી…
Read More » -
વિજાપુરના ખરોડમાં 25 લાખ જેટલા તીડનો દવા છાંટી ખાત્મો,
રવિવારે વહેલી સવારે જિલ્લા ખેતીવાડી વિભાગની ટીમે દવાનો છંટકાવ કરી 25 લાખ જેટલા તીડનો ખાત્મો બોલાવી નાખ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી…
Read More » -
શું તમે જાણો છો હેડફોન પર R અને L કેમ લખેલું હોય છે?
રોજીંદી જીવનશૈલીથી જોડાયેલી કેટલીક વસ્તુના કોયડા ઉકેલવા માટે આપણું મન હારી જાય છે. અમુક પ્રશ્નોના જવાબ એવા હોય છે કે…
Read More »