ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: શુભમન ગિલ નવા કેપ્ટન, ગુજરાતના બે ખેલાડીઓને સ્થાન

નવા યુગની શરૂઆત ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં એક નવો અધ્યાય શરૂ થઈ રહ્યો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)એ ઈંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ શ્રેણી માટે નવી ટીમની જાહેરાત કરી છે.…










