ગુજરાતના એ સતિપતિ આદિવાસી જે ભારતની સરકારને નથી માનતા?

ગુજરાતમાં મહીસાહર અને તાપી જિલ્લામાંથી ઍન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડે એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે, જેમના પર વ્યારા અને મહીસાગરમાં સતિપતિ અદિવાસી લોકોને ઉશ્કેરવાનો અને વર્તમાન સરકાર વિરુદ્ધ ભડકાવી રહ્યાનો આરોપ લાગ્યો હતો. આ ત્રણ લોકોમાંથી મહિલા મહીસાગર જિલ્લામાંથી…










