ગુજરાત
-
સુપ્રીમ કોર્ટે કોવિડ-19ના કારણે રથયાત્રા પર પ્રતિબંધ લગાવ્યો
સુપ્રીમ કોર્ટે દેશમાં કોવિડ-19ના કારણે ઓરિસ્સાના પુરીમાં નીકળનારી રથયાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટમાં દાખલ અરજીમાં એવી દાદ માંગવામાં…
Read More » -
અમદાવાદ / વિમાનમાં પેસેન્જરના ઠેકાણા નથી ત્યાં કોબ્રા ઘૂસી ગયો
કોબ્રા સાપ અમદાવાદ એરપોર્ટમાં પાર્ક થયેલી એક ફ્લાઈટમાં ઘુસી જતા દોડધામ મચી હતી. સાપ વિમાનના ટાયરમાં વિંટાયેલો હતો. ઘટનાની જાણ…
Read More » -
વિજાપુરના ખરોડમાં 25 લાખ જેટલા તીડનો દવા છાંટી ખાત્મો,
રવિવારે વહેલી સવારે જિલ્લા ખેતીવાડી વિભાગની ટીમે દવાનો છંટકાવ કરી 25 લાખ જેટલા તીડનો ખાત્મો બોલાવી નાખ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી…
Read More » -
*”પ્રોબ્લેમ સોલ્વ્ડ સર”*”જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.
શિક્ષકે બોર્ડ પર એક સમીકરણ લખ્યું. 36x + yx, 2/3yx + 3x (66y + 12x).b =0 વિદ્યાર્થીઓ તરફ જોઈને કહ્યું…
Read More » -
શું તમે ક્રોધના આખા પરિવારને ઓળખો છો?
ક્રોધનો પરિવાર ક્રોધની એક લાડકી બહેન છે – જીદ ક્રોધની પત્ની છે – હિંસા ક્રોધનો મોટો ભાઈ છે – અહંકાર…
Read More » -
દ્વિઅંકી સંખ્યા નો ઘડિયો લખવાની સરળ અને મજેદાર રીત
જે દ્વિઅંકી સંખ્યા નો ઘડીયો લખવો હોય તેના બંને અંકો નાં ઘડીયા બાજુ બાજુમાં લખો. દા.ત.૮૭ નો ઘડીયો લખવો હોય…
Read More » -
સકારાત્મક દ્રષ્ટીકોણ: સદાયે હસતા રહો, હસાવતા રહો.
ગુરુને શિષ્યે કહ્યું,”ગુરુદેવ, એક વ્યક્તિએ આશ્રમ માટે એક ગાય ભેટમાં આપી છે.” ગુરુ એ કહ્યું,”સારું થયું, દૂધ પીવા મળશે.” એક અઠવાડિયા પછી શિષ્યે ફરી ગુરુ પાસે આવી કહ્યું,”ગુરુદેવ, જે વ્યક્તિ એ ગાય ભેટમાં આપી હતી, એ ગાય પાછી લઈ ગયો.” ગુરુએ કહ્યું,”સારું થયું. છાણ ઉપાડવા ની ઝંઝટ માંથી મુક્તિ મળી!“ પરિસ્થિતિ બદલાય તો એ પ્રમાણે તમારી મનઃસ્થિતિ બદલો. પછી જુઓ કેમ તમારા સઘળાં દુ:ખ સુખમાં પરિવર્તિત થઈ જાય છે. આખરે સુખ-દુ:ખ મનનાં જ સમીકરણ તો છે! એક અંધ વ્યક્તિને મંદીર આવેલો જોઇ લોકોએ હસતાં હસતાં તેને પૂછ્યું ,”તું મંદીર તો આવ્યો છે પણ ભગવાનને જોઇ શકીશ ખરો?” તે અંધ વ્યક્તિએ જવાબ આપ્યો,”હું જોઈ શકું કે ન જોઇ શકું એથી શો ફેર પડે છે? મારો ભગવાન તો મને જોઇ જ શકે છે!” દ્રષ્ટી નહિ,દ્રષ્ટીકોણ સકારાત્મક જોઇએ. સદાયે હસતા રહો,હસાવતા રહો. ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની…
Read More » -
ગુજરાતમાં આપઘાતના 62 ટકાથી વધુ કેસ ચાર મહાનગરો અને આસપાસના વિસ્તારોમાં
આર્થિક, કૌટુંબિક, સામાજિક-માનસિક કારણોસર ગુજરાતમાં દર મહિને અંદાજે ૪૫૦ લોકો આત્મહત્યા કરે છે. ૨૦૧૬ અને ૨૦૧૭ના આત્મ હત્યાને લગતા આંકડાઓ…
Read More » -
હવે સુરેન્દ્રનગર ને મળશે GSTeFiling સર્ટીફાઈડ પ્રોફેશનલ!
ગૂડસ અને સર્વિસ ટેક્સ નો અમલ થતા વેપારીઓને રીટર્ન ભરાવવા માટે કન્સલ્ટન્ટ મળવા મુશ્કેલ થઇ રહ્યા છે. વધુમાં ટેક્સ કન્સલ્ટન્ટ…
Read More » -
ખૂબ ગુણકારી તુલસીના સેવન વખતે ધ્યાનમાં રાખો આ વાત, એક ભૂલ પડશે ભારે
તુલસીનું બાયોલોજિકલ નામ બેસિલ છે. તુલસીને હિંદુ ધર્મમાં ખૂબજ પવિત્ર ગણવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે.…
Read More »