CBSE: દસમાંની ગણિતની પરિક્ષા ફરી નહીં લેવાય

CBSE દ્વારા દસમાંના ગણિતની પરિક્ષા ફરી ન લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પેપર લીકનો કેસ સામે આવ્યા બાદ બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું હતું કે પરિક્ષા ફરી લેવી કે નહીં તેના પર વિચાર-વિમર્શ ચોક્કસ કરવામાં આવશે. આ અગાઉ દિલ્હી-એનસીઆર અને હરિયાણામાં…
