‘હુમલાખોરો ઈસ્લામ અને કાશ્મીરિયતના દુશ્મન’: પહલગામ આતંકી હુમલા બાદ શ્રીનગરની મસ્જિદોમાં થયું એલાન, 35 વર્ષ બાદ પહેલી વખત આખું કાશ્મીર બંધ

પહેલગામમાં થયેલા નિર્દયી આતંકી હુમલાના પગલે, 35 વર્ષમાં પ્રથમ વખત કાશ્મીર ખીણમાં સંપૂર્ણ બંધનું એલાન કરવામાં આવ્યું છે. લોકો રસ્તાઓ પર ઉતરીને ઉગ્ર કાર્યવાહીની માગ સાથે શાંતિપૂર્ણ દેખાવો કરી રહ્યા છે. સમાજના તમામ વર્ગોએ આ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી…










