1 સુશાંતસિંહ પિતાના બીજા લગ્નથી નારાજ હતો. આ કારણે જ તેને આપઘાત કર્યો: સંજય રાઉત - ન્યુઝ ગુજરાતી

સુશાંતસિંહ પિતાના બીજા લગ્નથી નારાજ હતો. આ કારણે જ તેને આપઘાત કર્યો: સંજય રાઉત

શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે સુશાંત મામલે મોટો આક્ષેપ કરતા કહ્યું છે કે સુશાંતસિંહ તેના પિતાએ બીજા લગ્ન કર્યા તેનાથી નારાજ હતો. આ કારણે જ તેને આપઘાત કર્યો છે. આદિત્ય ઠાકરે પર થઈ રહેલા આક્ષેપ પછી સંજય રાઉતના આ નિવેદનથી ખળભળાટ મચી ગયો છે.

સંજય રાઉતે કહ્યું કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને અભિનેત્રી અંકિતા લોખંડે જુદા શા માટે થયા? એની તપાસ શા માટે થઈ નથી? મુંબઈ પોલીસે આ પ્રકરણ નાહક શા માટે ખેંચ્યુ? આ પ્રકરણ હાઈ પ્રોફાઈલ થઈ રહ્યું હોવાનું દેખાતા જ પોલીસે પ્રસારમાધ્યમોને આ બાબતે બીજા દિવસે માહિતી શા માટે ન આપી? એવા સવાલો કરતા શિવસેના નેતા સંજય રાઉતે મુંબઈ પોલીસને નિશાન બનાવી હતી.

ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની તાજી ખબરો મેળવો ફક્ત News Gujarati પર.

શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે સુશાંત મામલે મોટો આક્ષેપ કરતા કહ્યું છે કે સુશાંતસિંહ તેના પિતાએ બીજા લગ્ન કર્યા તેનાથી નારાજ હતો. આ કારણે જ તેને આપઘાત કર્યો છે. આદિત્ય ઠાકરે પર થઈ રહેલા આક્ષેપ પછી સંજય રાઉતના આ નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. સંજય રાઉતે કહ્યું કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને અભિનેત્રી અંકિતા લોખંડે જુદા શા માટે થયા? એની તપાસ શા માટે થઈ નથી? મુંબઈ પોલીસે આ પ્રકરણ નાહક શા માટે ખેંચ્યુ? આ પ્રકરણ હાઈ પ્રોફાઈલ થઈ રહ્યું હોવાનું દેખાતા જ પોલીસે પ્રસારમાધ્યમોને આ બાબતે બીજા દિવસે માહિતી શા માટે ન આપી? એવા સવાલો કરતા શિવસેના નેતા સંજય…

User Rating: 5 ( 1 votes)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com