1 તાજી ખબરો Archives - Page 4 of 13 - ન્યુઝ ગુજરાતી

Category તાજી ખબરો

breaking news

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી: એક યુગનો અંત

news gujarati-virat kohli

વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. કોહલીએ સોમવારે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું- ટેસ્ટ ક્રિકેટે મારી કસોટી કરી છે, મને આકાર આપ્યો છે, મને એવા પાઠ શીખવ્યા છે જે હું જીવનભર યાદ રાખીશ. વિરાટ કોહલીએ 123 ટેસ્ટ મેચ રમી છે, જેમાં…

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ જાહેર

news gujarati

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ જાહેર કરવામાં છે. આ યુદ્ધવિરામ અમેરિકાની મધ્યસ્થી દ્વારા કરવામાં આવ્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે સાંજે 5:30 વાગ્યે ટ્વીટ કરીને આ માહિતી આપી. તેમણે કહ્યું, ‘અમેરિકાના મધ્યસ્થી હેઠળ ગઈકાલે રાત્રે લાંબી ચર્ચા પછી, મને…

બ્રહ્મોસ ફેસેલિટી પર હુમલાનો પાકિસ્તાનનો દાવો ખોટો, S-400 સિસ્ટમમાં નુકસાનના અહેવાલો ખોટા અને પાયાવિહોણા

Operation Sindoor

ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલ હુમલાઓનો જવાબ આપવામાં ભારતની S-400 સંરક્ષણ પ્રણાલી એક સફળ શસ્ત્ર સાબિત થઈ છે, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે કેટલાક સમાચાર અહેવાલોમાં તેને નુકસાન પહોંચાડવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે,…

એક જ દિવસમાં “ઓપરેશન સિંદૂર” નામનુ ટ્રેડમાર્ક રજીસ્ટર કરવા લોકોએ કરી અરજીઓ અને એ પણ મૂવીના વર્ગમાં

Trademark Registration

“ઓપરેશન સિંદૂર” ના એક જ દિવસમાં ઘણા લોકોએ આ નામ પોતાના નામે ટ્રેડમાર્ક કરવા દોડધામ શરૂ કરી દીધી, પોતાના પ્રોજેક્ટ માટે નામ વાપરવા માંગે છે—પણ એમને સફળતા નહીં મળે. “ઓપરેશન સિંદૂર” નામ કેમ રાખ્યું? “ઓપરેશન સિંદૂર” એ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણા…

‘ઓપરેશન સિંદૂર’: ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો, અત્યાર સુધી શું શું થયું?

Operation Sindoor

7 મે 2025: ભારતે રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન-અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકવાદી ઠેકાણાં પર ચોક્કસ હવાઈ હુમલા શરૂ કર્યા, જેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. આ હુમલા 22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા નિર્દય આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવ્યા,…

ગુજરાતનાં 19 સહિત કુલ 244 સ્થળો પર કાલે થશે મોકડ્રિલ, યુદ્ધમાં બચવાની ટ્રેનિંગ આપવામાં આવશે

news gujarati

પહેલગામ હુમલા પછી પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે દેશના 244 વિસ્તારોમાં આવતીકાલે યુદ્ધમાં બચવાની તકનીકો પર મોક ડ્રીલ યોજાશે. ગૃહ મંત્રાલયે આ વિસ્તારોને સિવિલ ડિસ્ટ્રિક્ટ તરીકે લિસ્ટ કરવામાં આવ્યા છે. આ 244 વિસ્તારોમાં ગુજરાતના 19 સ્થળે પણ મોકડ્રિલ કરવામાં આવશે. સિવિલ…

અમદાવાદમાં આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી

Ahmedabad News Gujarati

વેસ્ટર્ન ડિર્સ્ટબર્ન્સને પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રવિવારે પડેલા કમોસમી વરસાદ બાદ આવતીકાલે મંગળવારે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના જિલ્લામાં ભર ઉનાળે ગાજવીજ સાથે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદના વાતાવરણમાં આવતીકાલે…

ભારતના ડરથી PoKમાં કટોકટી જેવી સ્થિતિ

India Pakistan news

ભારત દ્વારા સંભવિત લશ્કરી આક્રમણની શંકાને લીધે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં ગભરાટનો માહોલ છવાયો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિયંત્રણ રેખા (LoC) નજીકના સંવેદનશીલ વિસ્તારોમાં પ્રવાસીઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સરકારે મદરેસાઓને 10 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય…

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ભારતમાં શોએબ અખ્તર સહિત 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ

news gujarati

પહેલગામ હુમલાના ખોટા અને ભ્રામક રિપોર્ટિંગ બદલ ભારતે સોમવારે 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારનું કહેવું છે કે આ ચેનલો ભારત અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ખોટા અને ભ્રામક સમાચાર ચલાવી રહી છે. પહલગામ આતંકવાદી ઘટનાને ધ્યાનમાં લઈને…

આતંકીઓને અને તેમના આકાઓને વિચાર્યું નહીં હોય તેવી સજા મળશે; PM મોદી

news gujarati

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મંગળવારે થયેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદી આજે બિહારની મુલાકાતે છે. મધુબનીમાં એક કાર્યક્રમને સંબોધિત કરી હતી. આ કાર્યક્રમની શરૂઆતમાં તેમણે પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પી અને બે મિનિટનું મૌન પાળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર…

‘હુમલાખોરો ઈસ્લામ અને કાશ્મીરિયતના દુશ્મન’: પહલગામ આતંકી હુમલા બાદ શ્રીનગરની મસ્જિદોમાં થયું એલાન, 35 વર્ષ બાદ પહેલી વખત આખું કાશ્મીર બંધ

News Gujarati

પહેલગામમાં થયેલા નિર્દયી આતંકી હુમલાના પગલે, 35 વર્ષમાં પ્રથમ વખત કાશ્મીર ખીણમાં સંપૂર્ણ બંધનું એલાન કરવામાં આવ્યું છે. લોકો રસ્તાઓ પર ઉતરીને ઉગ્ર કાર્યવાહીની માગ સાથે શાંતિપૂર્ણ દેખાવો કરી રહ્યા છે. સમાજના તમામ વર્ગોએ આ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી…

પહેલગામ આતંકી હુમલોઃ વડાપ્રધાન મોદીએ આપ્યા નિર્દેશ, અમિત શાહ જમ્મુ કાશ્મીર જવા રવાના

news gujarati

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર 2 થી 3 હુમલાખોરો પોલીસના યુનિફોર્મમાં હતા. આતંકવાદીઓએ પ્રવાસીઓને નિશાન બનાવ્યા અને તેમના પર ગોળીબાર શરૂ કર્યો, જેમાં એક પ્રવાસીઓનું મોત થયું છે, જ્યારે 20થી વધુ લોકો…

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com