લાઈફસ્ટાઈલ
લાઈફસ્ટાઈલ
-
શું તમે જાણો છો હેડફોન પર R અને L કેમ લખેલું હોય છે?
રોજીંદી જીવનશૈલીથી જોડાયેલી કેટલીક વસ્તુના કોયડા ઉકેલવા માટે આપણું મન હારી જાય છે. અમુક પ્રશ્નોના જવાબ એવા હોય છે કે…
Read More » -
*”પ્રોબ્લેમ સોલ્વ્ડ સર”*”જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો.
શિક્ષકે બોર્ડ પર એક સમીકરણ લખ્યું. 36x + yx, 2/3yx + 3x (66y + 12x).b =0 વિદ્યાર્થીઓ તરફ જોઈને કહ્યું…
Read More » -
શું તમે ક્રોધના આખા પરિવારને ઓળખો છો?
ક્રોધનો પરિવાર ક્રોધની એક લાડકી બહેન છે – જીદ ક્રોધની પત્ની છે – હિંસા ક્રોધનો મોટો ભાઈ છે – અહંકાર…
Read More » -
રાતે 2 એલચી ખાયને પીવો 1 ગ્લાસ ગરમ પાણી, પછી જુઓ કમાલની અસર
એલચીનો ઉપયોગ ઘરમાં મસાલા અને માઉથ ફ્રેશનરના રૂપમાં કરવામાં આવે છે. ચામાં પણ એલચી નાખીને પીવામાં આવે છે. પરંતુ એલચીના…
Read More » -
સકારાત્મક દ્રષ્ટીકોણ: સદાયે હસતા રહો, હસાવતા રહો.
ગુરુને શિષ્યે કહ્યું,”ગુરુદેવ, એક વ્યક્તિએ આશ્રમ માટે એક ગાય ભેટમાં આપી છે.” ગુરુ એ કહ્યું,”સારું થયું, દૂધ પીવા મળશે.” એક અઠવાડિયા પછી શિષ્યે ફરી ગુરુ પાસે આવી કહ્યું,”ગુરુદેવ, જે વ્યક્તિ એ ગાય ભેટમાં આપી હતી, એ ગાય પાછી લઈ ગયો.” ગુરુએ કહ્યું,”સારું થયું. છાણ ઉપાડવા ની ઝંઝટ માંથી મુક્તિ મળી!“ પરિસ્થિતિ બદલાય તો એ પ્રમાણે તમારી મનઃસ્થિતિ બદલો. પછી જુઓ કેમ તમારા સઘળાં દુ:ખ સુખમાં પરિવર્તિત થઈ જાય છે. આખરે સુખ-દુ:ખ મનનાં જ સમીકરણ તો છે! એક અંધ વ્યક્તિને મંદીર આવેલો જોઇ લોકોએ હસતાં હસતાં તેને પૂછ્યું ,”તું મંદીર તો આવ્યો છે પણ ભગવાનને જોઇ શકીશ ખરો?” તે અંધ વ્યક્તિએ જવાબ આપ્યો,”હું જોઈ શકું કે ન જોઇ શકું એથી શો ફેર પડે છે? મારો ભગવાન તો મને જોઇ જ શકે છે!” દ્રષ્ટી નહિ,દ્રષ્ટીકોણ સકારાત્મક જોઇએ. સદાયે હસતા રહો,હસાવતા રહો. ગુજરાત તેમજ દેશ અને દુનિયા ની…
Read More » -
ગુજરાતમાં આપઘાતના 62 ટકાથી વધુ કેસ ચાર મહાનગરો અને આસપાસના વિસ્તારોમાં
આર્થિક, કૌટુંબિક, સામાજિક-માનસિક કારણોસર ગુજરાતમાં દર મહિને અંદાજે ૪૫૦ લોકો આત્મહત્યા કરે છે. ૨૦૧૬ અને ૨૦૧૭ના આત્મ હત્યાને લગતા આંકડાઓ…
Read More » -
ભોજનમાં મીઠાનું પ્રમાણ નિયંત્રિત કરવાથી કિડનીની બિમારીથી બચી શકાય છે
સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું માનવું છે કે ભોજનમાં ઓછું મીઠુ નાંખવામાં આવે તો યુવાવસ્થામાં કિડનીની બિમારીથી બચી શકાય છે. તેમનું કહેવું છે…
Read More » -
આગ સાથે રમી રહ્યું છે બ્રિટન, હવે ગમે તે ક્ષણે થઇ શકે છે યુદ્ધ: રશિયા
બ્રિટનના સેલ્સબરીમાં ભૂતપૂર્વ રશિયન જાસૂસ સર્ગેઇ સ્ક્રિપલને ઝેર આપવાની ઘટના બાદ રશિયા અને પશ્ચિમના અન્ય દેશો વચ્ચે શરૂ થયેલું શીતયુદ્ધ…
Read More » -
કપડાં પર લાગેલી શાહીના દાગને મિનિટોમાં કરો ગાયબ
કોલેજ તેમજ ઓફિસ જનારા લોકોના કપડા પર શાહીના નિશાન લાગવા સામાન્ય વાત છે. શાહીના દાગ પડવા પર તે કપડા ખરાબ…
Read More » -
ફર્નિચરમાં થઇ ગઇ છે ઉધઇ તો ચપટીમાં આ રીતે કરો દૂર
જો ઘરમાં ઉધઇ થઇ જાય તો તે મોંઘામાં ફર્નીચરને પણ ચપટીમાં બરબાદ કરી દે છે. એવામાં તેનાથી છૂટકારો મેળવવો મુશ્કેલ…
Read More »