શ્રીસંતને હરભજનનો લાફો, શાહરુખ ખાનનો વાનખેડે સ્ટેડિયમ વિવાદ ………IPL ઇતિહાસના 7 મોટા વિવાદો

IPL શરુ કરનાર લલિત મોદીને જ હાંકી કાઢ્યો: IPLના સ્થાપક લલિત મોદીને નાણાકીય ગેરરીતિઓના આરોપોના કારણે 2010માં લીગમાંથી બાહર કરી દેવામાં આવ્યા હતા. રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની હરાજી સહિત ઘણા મુદ્દાઓ પર આરોપો લાગ્યા હતા. શ્રીસંતને હરભજનનો લાફો:…










