મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ: ભારત-બેંગકોક સુધી અસર, 40થી વધુ લોકો ગાયબ

મ્યાનમારમાં આજે (28 માર્ચ) શુક્રવારે સવારે 7.7ની તીવ્રતાના ભયંકર ભૂકંપના કારણે ધરતી ધ્રુજી ઉઠી હતી. ભૂકંપના આંચકા માત્ર મ્યાનમાર પૂરતા મર્યાદિત ન રહ્યા. દિલ્હીની રાજધાની તેમજ નજીકના NCR વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં…









