1 August 2020 - ન્યુઝ ગુજરાતી

Month August 2020

Trademark Registration in Ahmedabad

શું તમે તમારી બ્રાન્ડ ને ટ્રેડમાર્ક કરાવ્યા વગર માર્કેટ માં લાવી રહ્યા છો ? કોઈ પણ બીઝનેસ શરૂ કરતા પહેલા તેનો ટ્રેડમાર્ક કરાવો ખૂબ જ જરૂરી છે. જો તમે તમારી બ્રાન્ડ નો ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ નથી કરાવ્યો તો તે તમારી સૌથી…

અમેરિકામાં વાઇરસથી લડવા માટે છોડાશે 75 કરોડ મચ્છર

મચ્છરોની સંખ્યાને ઘટાડવા માટે ફ્લોરિડામાં સ્થાનિક અધિકારીઓએ આનુવંશિક રૂપથી બદલવામાં આવેલા 75 કરોડ મચ્છરોને વાતાવરણમાં છોડવાનો નિર્ણય કર્યો છે. તેનો હેતુ ડેન્ગ્યુ અને ઝિકા વાઇરસ જેવી બીમારી ફેલાવતા મચ્છરોની સંખ્યાને ઘટાડવાનો છે. મે મહિનામાં બ્રિટન સ્થિત કંપની ઑક્સિટેકને અમેરિકન પર્યાવરણ…

હવે તારક મહેતા…માં નહીં જોવા મળે અંજલિ

મળતી માહિતી અનુસાર નેહા મહેતાએ શો છોડી દીધો છે. નેહાએ મેકર્સને કહ્યું હતું કે તે સેટ પર આવી શકે તેમ નથી. નેહા હવે શોમાં જોવા મળશે નહીં, આ પહેલાં પણ નેહાએ મેકર્સને આ વિશે જણાવ્યું હતું. મેકર્સે નેહાને શોમાં રાખવાના…

રોજિંદા જીવનમાં આપણી આવી ભૂલોને કારણે પેદા થાય છે તણાવ

તણાવ એક માનસિક સ્થિતિ છે જે દબાણ અને ચિંતાને કારણે થાય છે. લોકો એવી વાતો વિશે વિચારે છે જે તેમના જીવનમાં બરાબર ચાલતી નથી અથવા તો જે કામ ભવિષ્યમાં યોગ્ય રીતે નહીં થઈ શકે આવા વિચારોને કારણે તણાવ વધે છે.…

પોષક તત્વો અને એનર્જીનું પાવર હાઉસ છે કેળા

કેળામાં સોલ્યૂબલ અને ઈનસોલ્યૂબર ફાયબર ભરપૂર પ્રમાણમાં હોય છે.સવારે નાસ્તામાં કેળું ખાવામાં આવે તો આખા દિવસ માટે બોડીને એનર્જી મળી રહે છે. કેળામાં ટ્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ હોય છે. જેથી રોજ કેળું ખાવાથી મેમરી વધે છે અને મૂડ પણ સારો…

શુ ચીન ઇસ્લામી દુનિયામાં સાઉદી અરેબિયાનો વિકલ્પ ઊભો કરવા માગે છે ?

અમેરિકા અને ચીન એશિયાઈ દેશોમાં પોતાનાં અલગ-અલગ સમીકરણો બનાવી રહ્યાં છે. સાઉદી અરેબિયા પરંપરાગતરૂપથી અમેરિકાનું સહયોગી રહ્યું છે અને સાઉદી અરેબિયાનો ઇસ્લામી દુનિયામાં એક પ્રકારે દબદબો છે. હવે આ સમયે જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે એક નવા શીતયુદ્ધની સ્થિતિ બની…

સુશાંત સાથે ઝઘડો કર્યા બાદ રિયાએ મહેશ ભટ્ટને 16 વાર ફોન કર્યો હતો

સુશાંત સિંહ રાજપૂત ડેથ કેસમાં હવે નવો ખુલાસો કરવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે આઠ જૂનના રોજ સુશાંત સાથે ઝઘડો થયા બાદથી લઈ 13 જૂન સુધી રિયા ચક્રવર્તી તથા ફિલ્મમેકર મહેશ ભટ્ટ વચ્ચે 16 વાર વાતચીત થઈ હતી. ન્યૂઝ…

સુશાંતસિંહ પિતાના બીજા લગ્નથી નારાજ હતો. આ કારણે જ તેને આપઘાત કર્યો: સંજય રાઉત

શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે સુશાંત મામલે મોટો આક્ષેપ કરતા કહ્યું છે કે સુશાંતસિંહ તેના પિતાએ બીજા લગ્ન કર્યા તેનાથી નારાજ હતો. આ કારણે જ તેને આપઘાત કર્યો છે. આદિત્ય ઠાકરે પર થઈ રહેલા આક્ષેપ પછી સંજય રાઉતના આ નિવેદનથી…

જ્યારે પહેલી વખત યુદ્ધના સમયે પરમાણુ બોમ્બનો ઉપયોગ કરાયો

6 ઓગસ્ટ 1945ના રોજ અમેરિકાએ જાપાનના શહેર હિરોશિમા પર પરમાણુ બોમ્બ ઝીંક્યો હતા. જેના ત્રણ દિવસ પછી 9 ઓગસ્ટે નાગાસાકી પર વધુ એક બોમ્બ ઝીંક્યો. જેમાં લાખો લોકો માર્યા ગયા, જ્યારે લાખો લોકોને તેની અસર થઈ હતી. સાથે જ હુમલા…

🚀
જાહેરાત
તમારો બિઝનેસ શરૂ કરો
Private Limited • LLP • Trademark • GST • Startup India રજીસ્ટ્રેશન — startupahmedabad.com